ખગોળશાસ્ત્ર
વિકિપીડિયા થી
ખગોળ શાસ્ત્ર (Astronomy) પૃથ્વી અને તેના વાયુમંડળની બહારની એટલેકે અંતરીક્ષની ઘટનાઓના નિરીક્ષણ તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે. ખગોળ શાસ્ત્રની શાખાઓ છે - તારામંડળ નિર્માણ તથા વિકાસ નું અધ્યયન કરવા માટે કૉસ્મૉલૉજી origins, અંતરીક્ષના પદાર્થો નું અધ્યયન કરવા માટે એસ્ટ્રૉફીઝીક્સ physical.